Thakorji GruhThakorji Darshan

મંદિરમાં ઇષ્ટદેવ શ્રી અક્ષરપુરુષોત્તમ મહરાજની સાથે શ્રી રાધા કૃષ્ણદેવ, ધામ-ધામી અને મુક્ત, શ્રી ઘનશ્યામ મહરાજ, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજીની મૂર્તિઓનાં પણ દિવ્ય દર્શન થાય છે.

Thakorji GruhThakorji Prasang

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીસહજાનંદજીમહારાજને જેતપુરમાંસદ્‌ગુરુવર્ય શ્રી રામાંનંદસ્વામી ગૌરવવંતી ગાદી પર બીરાજમાન કરી, સ્વામિનારાયણ સંપ્રદાયના અધિષ્ઠાતારૂપે નિયુક્તિ કરે છે પરંતુ...પ્રભુ તોઅત્યંત દાસભાવે-સેવકભાવે “પોતાના ગુરુવર્ય જ સર્વસ્વ છે ને સર્વકાંઈ છે.”એમ અંતરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.


લંકા પર ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા પછી અયોધ્યા પધારેલા પ્રભુશ્રીરામચંદ્રજીને માતુશ્રી કૌશલ્યાજી ઉત્સુકતાવશ પૂછે છે કે, ‘બેટા! તું તોશસ્ત્રવિહીન હતો, વનવાસી વેશે હતો તો પછી સામે પક્ષે અત્યંત સમૃદ્ધ નેદશ-માથાવાળા શક્તિશાળી રાવણ પર તેં વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો? ત્યારેમર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજી, માતા-પિતા અને ગુરુજનો પાસે કેવાનિર્માનીપણે વર્તવું જોઈએ તે અંગે અદ્‌ભુત પ્રેરણા આપતા પ્રત્યુત્તરમાં બેહાથ જોડી કહે છે કે, ‘હે માતે! એ તો આપની ને ગુરુદેવ વસિષ્ઠજીની દૃષ્ટિનોને કૃપાઆશિષનો જ બધો પ્રતાપ છે!’ માતા-પિતા ને ગુરુ એ ત્રણેના ચરણોમાં તોહંમેશા નતમસ્તક જ રહેવું જોઈએ ને!તરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.


લીલાપુરુષોત્તમ શ્રીકૃષ્ણ પરમાત્મા બાલ્યાવસ્થાથી જ નટખટ, નટવર ક્ન્હૈયાહતા, સમર્થ હતા. અનેક લીલામાં વિશારદ હતા, છતાં મૂકભાવે, શૂન્યભાવે, દાસભાવે, વિનમ્રતાથી જાણે કાંઈ જ પોતે જાણતા નથી એવા નિર્દોષભાવે, ગુરુદેવશ્રી સાંદીપનીજીના આશ્રમમાં બલરામજી અને સુદામા સાથે વિદ્યાભ્યાસમાંગુરુદેવના ચરણોમાં, પોતાના અસ્તિત્વ ને વ્યક્તિત્વને વિલીન કરીનેબાલસહજભાવે બેઠા છે તથા આશ્રમની વિવિધ સેવાઓમાં ખોવાઈ ગયા હોય એવું પણદર્શન થઈ રહ્યું છે! ગુરુચરણે પોતાનાં ઐશ્વર્ય ને સામર્થ્યની જેને સહજવિસ્મૃતિ રહે એ જ સાચો શિષ્ય!તરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.


પિતાશ્રી ધર્મદેવ તથા માતુશ્રી ભક્તિમાતા સહ બીરાજમાન શ્રીઘનશ્યામપ્રભુ-શ્રીહરિકૃષ્ણમહારાજ-ધર્મભક્તિસુત શ્રી સહજાનંદસ્વામી મહારાજ; આદિ આ ચાર્યવર્ય શ્રી રઘુવિરજીમહારાજ(વડતાલ ગાદી) તથા આદિ આચાર્યવર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજીમહારાજ (અમદાવાદ ગાદી) સહ અલૌકિક દર્શન આપી રહ્યા છે!તરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.

Thakorji GruhIndia’s Glorious Art

સનાતન ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન ધર્મ–જ્ઞાન–વૈરાગ્ય–ભક્તિના પ્રતીક સ્વરૂપે મંદિરના ચાર ખૂણામાં પોલીશ ગ્રેનાઇટને ઘાટ ઘડીને કલાત્મક કોતરણીથી કંડારીને ચાર દેરી મૂકવામાં આવી છે.

આરસમાં Inlay દ્વારા કોતરણી કરીને મંદિરની બહારની દીવાલો પર તપસ્વી નીલકંઠવર્ણી તથા સંગીતમય પરમહંસોની મૂર્તિનાં અલૌકિક દર્શન થાય છે તો ભાતભાતની Inlay રચનાઓ દ્વારા સુશોભિત મંદિરની Flooring અહોભાવ પ્રેરે છે.

૩૬ ફૂટ વ્યાસના મોટા ઘુમ્મટ સાથે બીજા ૧૨ ઘુમ્મટ મંદિરની શોભામાં વિશેષ છોગલું ઉમેરે છે.

ઘડતર કરે શિલ્પી અણઘડ પત્થરને, બનાવવા સુંદર મંદિર

આપે આત્મીય સ્પર્શ હરિ! જીવને, બનાવવા ચૈતન્ય મંદિર

આ મંદિરના સર્જનની સાથોસાથ માનવ જીવનમાં ભારતીય વૈદિક સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરીને જીવને શિવ બનાવી દેહને ચૈતન્ય મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદસ્વામીએ કર્યું છે.