Bakrol TempleThakorji Darshan

મંદિરમાં ઇષ્ટદેવ શ્રી અક્ષરપુરુષોત્તમ મહરાજની સાથે શ્રી રાધા કૃષ્ણદેવ, ધામ-ધામી અને મુક્ત, શ્રી ઘનશ્યામ મહરાજ, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજીની મૂર્તિઓનાં પણ દિવ્ય દર્શન થાય છે.

Bakrol TempleTemple Darshan

Bakrol TempleIndia’s Glorious Art

આરસમાં Inlay દ્વારા કોતરણી કરીને મંદિરની બહારની દીવાલો પર તપસ્વી નીલકંઠવર્ણી તથા સંગીતમય પરમહંસોની મૂર્તિનાં અલૌકિક દર્શન થાય છે તો ભાતભાતની Inlay રચનાઓ દ્વારા સુશોભિત મંદિરની Flooring અહોભાવ પ્રેરે છે.

ઘડતર કરે શિલ્પી અણઘડ પત્થરને, બનાવવા સુંદર મંદિર

આપે આત્મીય સ્પર્શ હરિ! જીવને, બનાવવા ચૈતન્ય મંદિર

આ મંદિરના સર્જનની સાથોસાથ માનવ જીવનમાં ભારતીય વૈદિક સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરીને જીવને શિવ બનાવી દેહને ચૈતન્ય મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદસ્વામીએ કર્યું છે.