Cultural Program
ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવીને માનવીના જીવનમાં રચનાત્મક અને કલાત્મક વિકાસ થાય, સંસ્કૃતિના સંસ્કારો વૃદ્ધિ પામે તે માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે અને સમાજના હુન્નરશીલ કલાકાર તારલાઓને તેજસ્વીતા અર્પી છે.











