Darshan Timings
શ્રીઠાકોરજીના દર્શનનો સમય
(૧) મંગળા આરતી : સવારે ૫:૪૫ a.m.
(૨) શણગાર આરતી : સવારે ૭:૧૫ a.m.
(૩) રાજભોગ આરતી : સવારે ૧૧:૩૦ a.m.
(૪) સંધ્યા આરતી : સાંજે ૭:૦૦ p.m.
(૫) શયન આરતી : રાત્રે ૧૦:૦૦ p.m.
(૬) શ્રીઠાકોરજીના થાળ : સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦
સાંજે ૭:૩૦ થી ૮:૨૦
નોંધ : બપોરે ૧:૦૦ થી ૪:૦૦ તથા રાત્રે ૧૦:૦૦ થી સવારે ૫:૪૫ તથા થાળ દરમ્યાન શ્રીઠાકોરજીના દર્શન બંધ રહેશે.