Darshan Timings

શ્રીઠાકોરજીના દર્શનનો સમય

(૧) મંગળા આરતી : સવારે ૫:૪૫ a.m.

(૨) શણગાર આરતી : સવારે ૭:૧૫ a.m.

(૩) રાજભોગ આરતી : સવારે ૧૧:૩૦ a.m.

(૪) સંધ્યા આરતી : સાંજે :૦૦ p.m.

(૫) શયન આરતી : રાત્રે ૧૦:૦૦ p.m.

(૬) શ્રીઠાકોરજીના થાળ : સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦

                                                     સાંજે ૭:૩૦ થી ૮:૨૦                                       

નોંધ : બપોરે ૧:૦૦ થી ૪:૦૦ તથા રાત્રે ૧૦:૦૦ થી સવારે ૫:૪૫ તથા થાળ દરમ્યાન શ્રીઠાકોરજીના દર્શન બંધ રહેશે.