Mahapooja

ભગવાન શ્રી સ્વામિનારાયણના અષ્ટાંગયોગી પરમહંસ શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત મહાપૂજા વિધિ એ ભક્તોના શુભ અને સત્ય સંકલ્પોને સિદ્ધ કરતી વિધિ છે. ભક્તોના જીવનમાં સુખ – શાંતિ – આનંદ નિરંતર વધતાં રહે તે માટે ભક્તો સુખ – દુઃખના પ્રસંગો જેવા કે જન્મ, મરણ, બાબરી, લગ્ન, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન સમયે વ્યક્તિગત મહાપૂજા અથવા સમૂહ મહાપૂજા કરાવે છે. હરિધામ સ્થીત શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં તથા ઘરે – ઘરે, ગામડે – ગામડે, નગરે – નગરે પણ પવિત્ર સંતો દ્વારા દરરોજ મહાપૂજા થાય છે. શ્રાવણ માસ અને અન્ય પ્રસંગો સંતો મહાપૂજા કરવા ઘૂમે છે અને ભારતીય વૈદિક વારસાને જીવંત રાખે છે.

Cultural Care Cultural Care Cultural Care Cultural Care Cultural Care Cultural Care Cultural Care Cultural Care